કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?

  • A

    હિપ્પોક્રેટેસ

  • B

    ઔષધો વિશેની ભારતીય આયુર્વેદ પદ્ધતિઓ

  • C

    વિલયમ હાર્વે

  • D

    $(A)$ અને $(B)$ બંને

Similar Questions

કયાં કોષો $B-$ કોષોને ઍન્ટિબૉડીના સર્જનમાં મદદ કરે છે ?

$HIV$ માં પ્રોટીન આવરણ સાથે જનીનદ્રવ્ય તરીકે...

ફ્રેંચમાં $‘ease’$ શબ્દનો અર્થ શું થાય છે?

કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?