કોણે આરોગ્યની સારી પ્રકૃતિ પરિપકલ્પનાને થર્મોમીટરની મદદથી શ્યામપિત્ત ધરાવતા વ્યકિતનું સામાન્ય દૈહિક તાપમાન દર્શાવીને નકારી કાઢી?

  • A

    હિપ્પોક્રેટેસ

  • B

    ઔષધો વિશેની ભારતીય આયુર્વેદ પદ્ધતિઓ

  • C

    વિલયમ હાર્વે

  • D

    $(A)$ અને $(B)$ બંને

Similar Questions

$AIDS$ કોના કારણે થાય છે?

$HIV$ નીચે આપેલ પૈકી કયા કોષો પર હુમલો કરે છે ?

$MALT$ એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. ધરાવે છે.

$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.

$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.

એઇડ્ઝના રોગમાં કયા પ્રકારના $T-$ લસિકાકોષોની સંખ્યા ઘટે છે ?