નીચેનામાંથી કઇ જોડની બંને વનસ્પતિ પર્ણ દ્ઘારા વાનસ્પતિક પ્રસાર પામે છે?
બ્રાયોફાયલમ અને કેલાનકોએ
ક્રાયસેન્થેમમ અને અગેવ
અગેવ અને કેલાનકીએ
એસ્પરગસ અને બ્રાયોફાયલમ
નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી?
ખોટુ વિધાન ઓળખો.
વનસ્પતિને તેમના વાનસ્પતિક પસર્જકો સાથે જોડો
વિભાગ $I$ | વિભાગ $II$ |
$(a)$ બટાટા | $(1)$ ગાંઠામૂળી |
$(b)$ કેળા | $(2)$ ભુસ્તારીકા |
$(c)$ જળકુંભિ | $(3)$ પર્ણકલિકા |
$(d)$ પાનફુટી | $(4)$ આંખ |
નિચેનામાંથી ખોટું શું છે?
સાયોનનું સ્ટોક પર આરોપણ કરવામાં આવે છે, ઉત્પન્ન થતા ફળની ગુણવત્તાનો જનીન પ્રકાર શાનાં પર આધાર રાખે છે?