અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્‌ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.

  • A

    જાડી દિવાલવાળી જલવાહિનીકીઓ

  • B

    જલવાહક તંતુઓ

  • C

    એધા

  • D

    અન્નવાહક તંતુઓ

Similar Questions

તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી

……... ના પ્રકાંડ અને પર્ણદંડમાં સ્થૂલકોણક પેશી જોવા મળે છે.

  • [AIPMT 1990]

સ્થૂલકોણક પેશી દૃઢોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે?

સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.

આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?