અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.
જાડી દિવાલવાળી જલવાહિનીકીઓ
જલવાહક તંતુઓ
એધા
અન્નવાહક તંતુઓ
તફાવત આપો : સ્થૂલકોણક પેશી અને દઢોતકપેશી
……... ના પ્રકાંડ અને પર્ણદંડમાં સ્થૂલકોણક પેશી જોવા મળે છે.
સ્થૂલકોણક પેશી દૃઢોતક પેશીથી કઈ રીતે જુદી પડે છે?
સ્થૂલકોણક પેશી વિશે નોંધ લખો.
આદિરસવાહિની અને અનુરસવાહિની એ કોના ઘટકો છે ?