પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?
ક્રિયાત્મક કોષકેન્દ્રનાં અભાવને લીધે
લિગ્નીન યુક્ત દિવાલોનાં અભાવને લીધે
લગભગ મૃત જેવા જ હોવાના લીધે
કોષરસનાં અભાવને લીધે
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
દ્રિદળી પ્રકાંડનું પરિચક્ર | દ્રિદળી મૂળનું પરિચક્ર | |
$A$ | મૃદુતક કોષો | મૃદુતક કોષો |
$B$ | દઢોતક કોષો | દઢોતક કોષો |
$C$ | દઢોતક કોષો | મૃદુતક કોષો |
$D$ | મૃદુતક કોષો | દઢોતક કોષો |
નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો :
$(i)$ આંતરપુલીય એધા એ પ્રાથમિક / દ્વિતીયક વધુનશીલ પેશી છે.
$(ii)$ એકદળી / દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૃષ્ઠવક્ષીય પર્ણ
$(ii)$ બાહ્યવલ્ક
સાચી જોડ ગોઠવો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$1$. એકદળી પ્રકાંડ |
$a$. ભેજગ્રાહિ કોષો |
$2$. એકદળી મૂળ |
$b$. કાસ્પેરીયન પટ્ટીકા |
$3$. એકદળી પર્ણ |
$c$. બહુસુત્રી વાહિપૂલ |
|
$d$. વાહિપૂલ સહસ્થ અને બંધ |
વૃદ્ધ-પુખ્ત વૃક્ષોના દ્વિતીય વૃદ્ધિવાળા જલવાહક્નો મોટો ભાગ ઘેરા કથ્યઈ રંગનો અને કીટકના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે. કારણ કે :
$(a)$ જલવાહીનીના પોલાણમાં દ્વિતીય ચયાપચયકોનો સ્ત્રાવ અને તેની જમાવટ (ડીપોઝીશના)
$(b)$ પ્રકાંડના મધ્યસ્થ સ્તરોમાં કાર્બનિક પદાર્થો જેવા કે ટેનીન અને રેસીનની જમાવટ.
$(c)$ પ્રકાંડના બાહ્ય સ્તરમાં સુબેરીન અને સુગંધિત પદ્દાર્થોની જમાવટ.
$(d)$પ્રકાંડના પરીઘવર્તી સ્તરોમાં ટેનિન,ગુંદર,રેસીન અને સુંગધિત પદાર્થોની જમાવટ
$(e)$મૃદુતક કોષો,કાર્યકારી રીતે સક્રિય જલાવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી
નીચેમાંથી સાચો જવાબ પસંદ કરો.