પુખ્ત ચાલનીનલિકા જલવાહિનીઓથી કઈ રીતે જુદી પડે છે?
ક્રિયાત્મક કોષકેન્દ્રનાં અભાવને લીધે
લિગ્નીન યુક્ત દિવાલોનાં અભાવને લીધે
લગભગ મૃત જેવા જ હોવાના લીધે
કોષરસનાં અભાવને લીધે
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........
$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળીય વનસ્પતિ : ....
વૃદ્ધ-પુખ્ત વૃક્ષોના દ્વિતીય વૃદ્ધિવાળા જલવાહક્નો મોટો ભાગ ઘેરા કથ્યઈ રંગનો અને કીટકના આક્રમણ સામે પ્રતિરોધક હોય છે. કારણ કે :
$(a)$ જલવાહીનીના પોલાણમાં દ્વિતીય ચયાપચયકોનો સ્ત્રાવ અને તેની જમાવટ (ડીપોઝીશના)
$(b)$ પ્રકાંડના મધ્યસ્થ સ્તરોમાં કાર્બનિક પદાર્થો જેવા કે ટેનીન અને રેસીનની જમાવટ.
$(c)$ પ્રકાંડના બાહ્ય સ્તરમાં સુબેરીન અને સુગંધિત પદ્દાર્થોની જમાવટ.
$(d)$પ્રકાંડના પરીઘવર્તી સ્તરોમાં ટેનિન,ગુંદર,રેસીન અને સુંગધિત પદાર્થોની જમાવટ
$(e)$મૃદુતક કોષો,કાર્યકારી રીતે સક્રિય જલાવાહક ઘટકો અને આવશ્યક તેલોની હાજરી
નીચેમાંથી સાચો જવાબ પસંદ કરો.
નીચે આપેલા સ્થાન/ કાર્ય જણાવો :
$(i)$ પુલીય એધા
$(ii)$ પરિચક્ર
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની નીચેની બાજુએ : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીયપર્ણમાં ઉપરી અધિસ્તર : મૃદુતકીય લંબોત્તક :: અધઃઅધિસ્તર : ...........
મૂળનું પરિચક્ર ક્યારેય દઢોત્તકીય નથી હોતું કારણ કે,