અધઃસ્તરનું કાર્ય શું છે?
સંરક્ષણ
કઠિનતા
યાંત્રિક આધાર
સંગ્રહ
અધિસ્તરીય પેશીતંત્ર વિશે નોંધ લખો.
અવર્ધનમાન વાહિપૂલો ..........ની ઉણપ ધરાવે છે.
નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.
જ્યારે જલવાહિની અને અન્નવાહિની એક જ ત્રિજ્યા પર આવેલા હોય તેવા વાહિપુલને શું કહે છે?
વાહિએધામાં કેટલા પ્રકારના કોષો રહેલા હોય છે?