વાયુછિદ્ર તેમાં સંકળાય છે.
વાતવિનિમય
ખોરાકનું વહન
પ્રકાશસંશ્લેષણ
બાષ્પોત્સર્જન
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો કેવા હોય છે ?
શા માટે એકદળી વનસ્પતિ દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહક બનાવી શકતી નથી ?
નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?
આધારોતક પેશીતંત્રમાં સમાવિષ્ટ
વાયુરંધ્ર પ્રસાધન શું છે? નામનિર્દેશિત આકૃતિ સહિત વાયુરંધોની રચના સમજાવો.