વાયુછિદ્ર તેમાં સંકળાય છે.
વાતવિનિમય
ખોરાકનું વહન
પ્રકાશસંશ્લેષણ
બાષ્પોત્સર્જન
અંતઃસ્તર અને વાહિપુલની વચ્ચે આવેલા કોષનાં સ્તરને શું કહેવાય છે?
એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.
વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે
નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?
આ પ્રકારના વાહિપુલ ક્યાં અંગમા જોવા મળે છે?