નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?

  • A

    સ્કુએપ $(Schuepp)$

  • B

    હેન્સ્ટેઈન $(Hanstein)$

  • C

    ક્લોવેસ $(Clowes)$

  • D

    નગેલી $(Nageli)$

Similar Questions

........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.

વનસ્પતિઓમાં વાહિપુલના નિર્માણ દરમિયાન શું જોવા મળે છે?

  • [AIPMT 2000]

પર્ણપાતી વનસ્પતિઓ $( \mathrm{Deciduous\,\, plants} )$ ગરમ ઉનાળામાં કે પાનખર ઋતુમાં તેનાં પર્ણો ખેરવી નાખે છે. આમ પર્ણ ખેરવવાની આ ક્રિયાને પર્ણપતન $( \mathrm{abscission} )$ કહે છે. દેહધાર્મિક ફેરફાર ઉપરાંત પર્ણપતનમાં કઈ આંતરિક પ્રક્રિયા સંકળાયેલ છે ? તે જાણવો ?

વાહિકિરણોની રચના કયા ક્રમમાં થાય છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2002]