નિષ્ક્રિય કેન્દ્રનો સિધ્ધાંત કોણે આપ્યો?
સ્કુએપ $(Schuepp)$
હેન્સ્ટેઈન $(Hanstein)$
ક્લોવેસ $(Clowes)$
નગેલી $(Nageli)$
........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
વનસ્પતિઓમાં વાહિપુલના નિર્માણ દરમિયાન શું જોવા મળે છે?
પર્ણપાતી વનસ્પતિઓ $( \mathrm{Deciduous\,\, plants} )$ ગરમ ઉનાળામાં કે પાનખર ઋતુમાં તેનાં પર્ણો ખેરવી નાખે છે. આમ પર્ણ ખેરવવાની આ ક્રિયાને પર્ણપતન $( \mathrm{abscission} )$ કહે છે. દેહધાર્મિક ફેરફાર ઉપરાંત પર્ણપતનમાં કઈ આંતરિક પ્રક્રિયા સંકળાયેલ છે ? તે જાણવો ?
વાહિકિરણોની રચના કયા ક્રમમાં થાય છે?
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?