શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.
સદાહરિત વનસ્પતિ એટલે કે જેમનાં પર્ણો ચારે ઋતુ દરમિયાન કાયમી રહેતાં હોય તેનાથી વિરુદ્ધ પાનખર વૃક્ષો તેમનાં પણ શિયાળામાં અથવા શુષ્ક ઋતુમાં ગુમાવે છે. અનાવૃત બીજધારીનું પાઇનસ સદાહરિત વૃક્ષ છે. સપુષ્પ વનસ્પતિઓ ખૂબ જ ઠંડા વાતાવરણમાં તેમનાં પણ ગુમાવે છે અને સુષુપ્ત બને છે.
પરંતુ પાઇનસ તેની જાડી છાલ, સોય આકારનાં પર્ણો અને નિમગ્ન વાયુરંધોને કારણે બાષ્પોત્સર્જનનો દર ઘટાડે છે. ઠંડા વિસ્તારો દેહધાર્મિક રીતે શારીરિક રીતે ઓછા વરસાદ, બરફવર્ષા, ઠંડા તાપમાને ખુલ્લા રહેઠાણને કારણે મૂળ દ્વારા શોષણ ઘટે છે.
પરંતુ પાઇનસ આ પરિસ્થિતિમાં સારું અનુકૂલન પામેલ હોય છે. આ સમય દરમિયાન તે ખોરાક બનાવવાનું ચાલુ રાખે છે અને અન્ય વનસ્પતિઓ ઉપર પ્રભાવી રીતે વિકસે છે. તે દર્શાવે છે કે પાઇનસ એ સદાહરિત વૃક્ષ છે. તે પર્ણો ખેરવી નાખતું નથી. એટલે કે સોયો (Needles) કોઈ પણ પરિસ્થિતિમાં હોય છે.
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
વેલામેન અને શિથિલ પેશી ..........માં જોવા મળે છે?
..........ની ક્રિયાને પરિણામે વૃદ્ધિવલયો ઉદ્દભવે છે.
$P$ - $protein$ ($P$ - પ્રોટીન) .....નો ઘટક છે.
પાર્થ મૂળનું ઉદ્ભવ તથા ત્વક્ષેધાનો ઉદ્ભવ જેવાં લક્ષણો $....$ સાથે સંબંધિત છે.