વનસ્પતિમાં જલવાહિનીઓનું મુખ્ય કાર્ય કયું છે?

  • A

    રસનું વહન

  • B

    માત્ર ખનીજદ્રવ્યોનું વહન

  • C

    રાત્રિ દરમ્યાન વધારાનાં પાણીનો નિકાલ

  • D

    કાર્બનિક પોષકતત્વોનું સ્થાનાંતરણ

Similar Questions

નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.

વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.

ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :

  • [NEET 2023]

લિગ્નીન એ .......ની કોષ દિવાલનો મુખ્ય ઘટક છે.

સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.

તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.

બહિરારંભી પ્રાથમિક જલવાહક ક્યાં જોવા મળે ?