જલવાહકની બંને બાજુએ અન્નવાહકયુક્ત અને તેનાથી (જલવાહકથી) એધાની પટ્ટીઓ દ્વારા અલગ પાડે વાહિપુલને શું કહે છે?
એકપાર્શ્વસ્થ વર્ધમાન
ઉભયપાર્શ્વ વર્ધમાન
સમકેન્દ્રીત
ઉભયપાર્શ્વ અવર્ધમાન
કોર્ક$/$બાહ્યક ......... માંથી નિર્માણ પામે છે.
જ્યારે મૂળ કે પ્રકાંડ …….. હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્કૂલનો વિકાસ પામે છે.
અન્નવાહકમાં ભાર થવાના સંબંધથી ...........
વનસ્પતિના પર્ણોમાં વાતવિનિમય માટે કઈ સપાટી વધુ સારી અનુકૂલિત કહેવાય ?
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...