વિકટોરીયા રેજીઆના પર્ણો શાને કારણે દૃઢ હોય છે.
તારાકાર મૃદુતક
તારાકાર દૃઢોતક
સખત અષ્ટિકોષો
બૃહદ અષ્ટિકોષો
શાનાં પર જલરંધ્ર જલોત્સર્ગી જોવા મળે છે?
હવામાંથી પાણીના શોષણ માટે સક્ષમ કોષદિવાલમાં કુંતલીય સ્થૂલયુક્ત પેશીને શું કહે છે?
કક્ષ કલિકા અને અગ્રકલિકા ......... ની ક્રિયાશીલતાને કારણે નિર્માણ પામે છે.
વાહિ પેશીનાં કયા જીવંત કોષમાં સ્વસ્થ કોષકેન્દ્ર અને કોષરસ આવેલા હોય છે?
અનાવૃત બીજધારીને પોચાં લાકડાવાળા જન્યુજનક કહે છે. કારણ કે તેમાં ........... નો અભાવ હોય છે.