.....ને કારણે અનાવૃત્તબીજધારી વનસ્પતિ અને આવૃત્ત બીજધારીનાં અન્નવાહકમાં ભિન્નતા હોય છે.
મૃદુતક પેશી
જલવાહિની
સાથી કોષ
તંતુઓ
ફળોનો ગર પ્રદેશ શાનો બનેલો હોય છે?
નીચે પૈકી કયું વિધાન મૃદુતકપેશી વિશે સાચું છે?
પ્રકાશસંશ્લેષણ, સંગ્રહ અને સ્ત્રાવ કરતી વનસ્પતિની સરળ પેશી છે.
જલવાહક પેશીના વાહક ઘટકો એકબીજાથી કઈ બાબતમાં જુદા પડે છે?
સાથી કોષો .......સાથે સંબંધિત છે.