અનાવૃત્ત બીજધારીનું કાષ્ઠ છિદ્રવિહીન છે. કારણ કે .....

  • A

    ઓછી જલવાહિનીઓ હોય છે.

  • B

    જલવાહિનીકીઓ ધરાવે છે.

  • C

    મોટા પ્રમાણમાં તંતુઓ ધરાવે છે.

  • D

    કોઈ તંતુ ધરાવતા નથી.

Similar Questions

જલવાહકપેશી વનસ્પતિને યાંત્રિક મજબુતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે ?

કઠકો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? 

નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?

નીચેના માંથી કેટલા કોષો મૃત છે. 

મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ      

નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?