અનાવૃત્ત બીજધારીનું કાષ્ઠ છિદ્રવિહીન છે. કારણ કે .....
ઓછી જલવાહિનીઓ હોય છે.
જલવાહિનીકીઓ ધરાવે છે.
મોટા પ્રમાણમાં તંતુઓ ધરાવે છે.
કોઈ તંતુ ધરાવતા નથી.
જલવાહકપેશી વનસ્પતિને યાંત્રિક મજબુતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે ?
કઠકો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે?
નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?
નીચેના માંથી કેટલા કોષો મૃત છે.
મૃદુતક કોષ,દઢોતક તંતુ,કઠક,સ્થૂલકોણક કોષ
નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?