જ્યારે જુના વૃક્ષની વૃદ્ધિ થાય તો કોની જોડાઈમાં ઝડપથી વધારો થાય છે?
તેનાં મધ્ય કાષ્ઠ
તેનાં રસકાષ્ઠ
બાહ્યક
અન્નવાહક
છાલ એટલે $.....$ ની બહાર રહેલી તમામ પેશીઓ
વાહિએધાની પર્યાવરણીય ક્રિયાશીલતા ઉપર નીચેનાં તમામ કારકો અસર કરે છે, સિવાય કે
એધાવલયમાં અન્નવાહક કરતાં દ્વિતીય જલવાહકનો જથ્થો વધુ હોય છે કારણ કે...........
નીચેની આકૃતિ શેની છે?
દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય જલવાહક અને અન્નવાહક, આના દ્વારા ઉત્પન્ન થાય છે