વાહિએધાની પર્યાવરણીય ક્રિયાશીલતા ઉપર નીચેનાં તમામ કારકો અસર કરે છે, સિવાય કે

  • A

    વનસ્પતિનું ભૌગોલીક સ્થાન

  • B

    સાપેક્ષ ભેજ અને તાપમાન

  • C

    પ્રકાશ અવધિ અને પાણી પુરવઠો

  • D

    પર્ણની ગોઠવણ 

Similar Questions

નીચેની આકૃતિ શેની છે?

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :

$(i)$ પૂર્વકાષ્ઠ

$(ii)$ માજીકાષ્ઠ 

સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.

છાલ વિશે જણાવો.

રસકાષ્ઠ માટે અસંગત છે.