વાહિએધાની પર્યાવરણીય ક્રિયાશીલતા ઉપર નીચેનાં તમામ કારકો અસર કરે છે, સિવાય કે
વનસ્પતિનું ભૌગોલીક સ્થાન
સાપેક્ષ ભેજ અને તાપમાન
પ્રકાશ અવધિ અને પાણી પુરવઠો
પર્ણની ગોઠવણ
નીચેની આકૃતિ શેની છે?
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પૂર્વકાષ્ઠ
$(ii)$ માજીકાષ્ઠ
સુબેરીન મુખ્યત્વે ..........નાં કોષોમાં નિક્ષેપણ (જમા) થયેલા હોય છે.
છાલ વિશે જણાવો.
રસકાષ્ઠ માટે અસંગત છે.