વાહિ પેશીનાં કયા જીવંત કોષમાં સ્વસ્થ કોષકેન્દ્ર અને કોષરસ આવેલા હોય છે?
ચાલની નલિકા
જલવાહિનીકી
જલવાહિની
કિરણો
ચાલની નલિકાઓ ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. કારણ કે તે .... ધરાવે છે.
હવાઈમૂળ ........માંથી ઉદ્દભવે છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
નિષ્ક્રિય વિસ્તારમાં $DNA $ નું પ્રમાણ ......હોય છે.
કોની જલવાહિનીકીમાં આવરિત ગર્ત જોવા મળે છે?