ચાલની નલિકાઓ ખોરાકના વહન સાથે સંકળાયેલ છે. કારણ કે તે .... ધરાવે છે.
પરિવેશિત ગર્ત
અંત વગરની દીવાલો
પરિઘીય કોટર, છિદ્રિષ્ઠ કોષદીવાલ
કોષરસ વિહીન
મૂળ ટોપ...........માં ગેરહાજર હોય છે.
સ્થૂલકોણક કોષોની કોષ દિવાલ પર શું મોટા પ્રમાણમાં આવેલું હોય છે?
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
અન્નવાહક પેશીનું ભારણ ....ને સંબંધિત છે.
પર્ણપત્રની કિનારીમાં આવેલ વર્ધનશીલપેશી કઈ છે?