નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 2002]
  • A

    નલિકાઓ, સાંકડા કોટરવાળી બહુકોષીય રચના છે.

  • B

    જલવાહિનીકીઓ સાંકડા કોટરવાળી બહુકોષીય રચના છે.

  • C

    નલિકાઓ, પહોળા કોટર સાથેની એકકોષીય રચના છે.

  • D

    જલવાહિનીઓ એકકોષીય અને વિશાળ કોટર ધરાવે છે.

Similar Questions

દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકની રચના અનુક્રમે ...હોય.

વનસ્પતિનાં આંતરિક અભ્યાસ સાથે સંબંધિત વનસ્પતિશાસ્ત્રની શાખા હોય છે જેને .........કહેવામાં આવે છે.

કાસ્પેરિયન પટ્ટીકા ક્યાં જોવા મળે છે?

  • [AIPMT 1999]

$P$ - $protein$ ($P$ - પ્રોટીન) .....નો ઘટક છે.

અંત:સ્થ રચનાશાસ્ત્ર એટલે શું ? તેના અભ્યાસનું મહત્ત્વ સમજાવો.