અનાવૃત્ત બીજધારી વનસ્પતિનું રાળવાહિની .........નું દૃષ્ટાંત છે.

  • A

    આંતરકોષીય અવકાશ

  • B

    વિયુક્તિજાતગુહા

  • C

    લયજાત ગુહા

  • D

    રસધાની ધરાવતાં સંગ્રહિત પદાર્થો

Similar Questions

શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.

સામાન્ય રીતે બાહ્યકના કોષ  .....નો અભાવ ધરાવે છે.

દ્વિતીય જલવાહકનું પ્રમાણ દ્વિતીય અન્નવાહકની સરખામણીએ દર વર્ષે ........ઉદ્દભવે છે.

શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...

દ્વિતીયક જલવાહક અને દ્વિતીયક અન્નવાહકની રચના અનુક્રમે ...હોય.