કાષ્ઠના અભ્યાસને ...........કહેવામાં આવે છે.

  • A

    અંતઃસ્થરચનાશાસ્ત્ર

  • B

    આકારવિદ્યા

  • C

    પેશીવિજ્ઞાન

  • D

    જલવાહકશાસ્ત્ર

Similar Questions

નીચેનામાંથી શેના આધારે વનસ્પતિ પેશીને વધુનશીલ અને સ્થાયી પેશીમાં વર્ગીકૃત કરવામાં આવે છે?

જવનાં પ્રકાંડમાં વાહિપૂલો .......હોય છે.

અધિસ્તરીય કોષદિવાલો પર જોવા મળતું મેદ (ચરબી) દ્રવ્ય .......છે.

પુષ્પીય વનસ્પતિમાં વાહિપેશી .........માંથી વિકાસ પામે છે.

કયા પ્રદેશમાં સૌથી ભિન્ન વાર્ષિક વલય બને છે?