પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.

  • A

    અંતરારંભી

  • B

    બહિરારંભી

  • C

    મધ્યારંભી

  • D

    મધ્યાદિદારૂક

Similar Questions

જલવાહકપેશી વનસ્પતિને યાંત્રિક મજબુતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે ?

અન્નવાહક તંતુઓ .......... પેશીના બનેલા છે.

જલવાહિનીનાં તત્વો અને ચાલની નલિકાનાં તત્વોનું સામાન્ય બંધારણીય લક્ષણ .........છે.

અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે

  • [NEET 2019]

"રસવાહિની તંતુઓ" કાષ્ઠીય પ્રકાંડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?