પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ......હોય છે.
અંતરારંભી
બહિરારંભી
મધ્યારંભી
મધ્યાદિદારૂક
જલવાહકપેશી વનસ્પતિને યાંત્રિક મજબુતાઈ પણ આપે છે. આ કાર્ય કોનું છે ?
અન્નવાહક તંતુઓ .......... પેશીના બનેલા છે.
જલવાહિનીનાં તત્વો અને ચાલની નલિકાનાં તત્વોનું સામાન્ય બંધારણીય લક્ષણ .........છે.
અનાવૃત બીજધારીની અન્નવાહક પેશીમાં આનો અભાવ હોય છે
"રસવાહિની તંતુઓ" કાષ્ઠીય પ્રકાંડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?