તફાવત આપો : જલવાહિનિકી અને જલવાહિની
જલવાહિનિકી | જલવાહિની |
$(1)$ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં આવેલા એકકોષીય ઘટક છે. | $(1)$ આવૃત બીજધારી વનસ્પતિમાં આવેલ બહુકોષીય ઘટક છે. |
$(2)$ તેની અનુપ્રસ્થ દીવાલ છિદ્ર સ્વરૂપે હોય છે. | $(2)$ તેની અનુપ્રસ્થ દીવાલ ક્રમશઃ સંપૂર્ણ વિઘટન પામે છે, |
$(3)$ સાંકડા છેડાવાળા, લાંબા નળાકાર કોષો હોય છે. | $(3)$ લાંબી નળાકાર નલિકામય રચના છે. |
$(4)$ વહન ક્ષમતા ઓછી હોય છે. | $(4)$ વહનની ક્ષમતા વધુ હોય છે. |
તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.
જલવાહિની અને જલવાહિનીકી કયાં દ્રવ્યનું સ્થૂલન ધરાવે છે ?
અન્નવાહકપેશીની આ રચના ચાલનીનલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે.
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.
વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
નીચેનામાંથી ક્યું સ્થૂલકોણકમાં ગેરહાજર હોય છે ?