........ની ક્રિયાવિધીને કારણે પ્રકાંડની જાડાઈમાં વધારો થાય છે.
એધા
જલવાહક પેશી
અન્નવાહક પેશી
પ્રરોહાગ્ર
......ને કારણે શેરડીનાં સાંઠામાં અલગ અલગ આંતરગાંઠની લંબાઈ અલગ અલગ હોય છે.
વનસ્પતિ અંતઃસ્થરચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?
ભ્રૂણીય અવસ્થામાં કોષો .........હોય છે.
નીચે પ્રરોહાગ્રનો છેદ આપેલ છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$P$ | $Q$ | |
$A$ | વર્ધનશીલ પેશી | પ્રાંકુર |
$B$ | પ્રાંકુર | વિભેદિત વાહક્પેશી |
$C$ | પ્રાંકુર | કક્ષકકાલિકા |
$D$ | વર્ધનશીલ પ્રદેશ | કક્ષકકાલિકા |
વનસ્પતિઓમાં ભ્રૂણીય અવસ્થા દરમિયાન ...