બ્રાસીકેસીમાં જરાયુવિન્યાસ ......પ્રકારનો છે.

  • A

    ચર્મવર્તી

  • B

    ધારાવર્તી

  • C

    અક્ષવર્તી

  • D

    તલસ્થ

Similar Questions

કઠોળ વર્ગની વનસ્પતિનો કયા કુળમાં સમાવેશ થાય છે?

મગફળી અથવા સીંગનું તેલ ......માંથી મેળવવામાં આવે છે.

માલ્વેસીમાં પૂંકેસરની સંખ્યા .......હોય છે.

પેપીલીઓનેસી કુળમાં $5$ દલપત્રો એક અલગ સંગઠન બનાવે છે, જેમાં $3$ જુદા જુદા તત્વો ભાગ લે છે, જે ધ્વજક, પક્ષક અને નોતલ છે. તો આ તત્વો ની સંખ્યા શું છે? 

......નાં પર્ણમાંથી વાદળી રંગ મેળવવામાં આવે છે.