એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.

  • A

    શિરાવિન્યાસ

  • B

    કલિકાન્તરવિન્યાસ

  • C

    સંલગ્ન

  • D

    અભિલગ્ન

Similar Questions

પુંકેસરના પ્રકારો જણાવો.

દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :

  • [NEET 2021]

ડાયેન્થસમાં જરાયુ વિન્યાસ .......પ્રકારનો છે.

આ પ્રકારના જરાયુવિન્યાસમાં બીજાશય એક જ અંડક ઘરાવે છે.

વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.