કુકરબીટેસી કુળની મુખ્ય અંતઃસ્થ રચનાકીય લાક્ષણિકતા .........છે.
ઉભયાપાર્શ્વસ્તર વાહિપુલ
સહસ્થ વાહિપુલ
અરીય વાહિપુલ
ઉપરનામાંથી એકપણ નહિં
મૂસામાં પુષ્પવિન્યાસ .......છે.
સોલેનમ પુષ્પનાં સ્ત્રીકેસરો ત્રાંસા ગોઠવાયેલા હોય છે, કારણ કે.....
કટોરિયા પુષ્પવિન્યાસમાં માદા પુષ્પની સંખ્યા કેટલી છે?
વડવૃક્ષને ટેકો આપતા લટકતા રચનાને શું કહેવામાં આવે છે?
કઈ વાનસ્પતિમાંથી તેલિબિયાંનું તેલ મળે છે?