પુંકેસરચક્ર એ .........નું ભ્રમિરૂપ છે.
પરાગશય
પુંકેસર
તંતુ
પરિદલ
એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
જો તંતુઓ એક સમૂહમાં જોડાય, તો તે સ્થિતિને ............કહે છે.
આપેલી આકૃતિયો જરાયુવિન્યાસના પ્રકાર દર્શાવે છે. સાચા નામનિર્દેશન વાળી જોડ પસંદ કરો.
$1 - 2 - 3$
આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
જરાયુવિન્યાસ