તે પુષ્પનો ભાગ નથી.
સ્ત્રીકેસર
પુંકેસર
નિપત્ર
દલચક્ર
બીજાશયમાં અંડકોની ગોઠવણીને જરાયુવિન્યાસ કહે છે. જરાયુ શબ્દનો અર્થ શું છે ? પુષ્પમાં $\mathrm{TS}$ અને $\mathrm{VS}$ માં જોવા મળતા વિવિધ પ્રકારના જરાયુવિન્યાસની આકૃતિઓ દોરો.
પુંકેસરોનો સમૂહ એટલે ?
આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિ માટે નીચેનામાંથી શું સાચું છે ?
નૌતલ (keel) ….. પુષ્પોની લાક્ષણિકતા છે.
……….માંથી પુષ્પ અંગિકાઓ ઉદ્દભવે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.