ઉદુમ્બરક પુષ્પવિન્યાસમાંથી વિકસતા ફળને .......કહે છે.
ધાન્યફળ
નારંગ ફળ
સરસાક્ષ
ઉદુમ્બરક
નીચે પૈકી શેમાંથી એરંડીયાનું તેલ મળી આવે છે?
તેમાં કપ આકારનું પુષ્પાસન હોય છે.
કૂટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનો લાક્ષણિક ગુણધર્મ છે?
જેમાં સૌથી મોટું પુષ્પ ઉત્પન્ન થાય છે તે આવૃત બીજધારી ........
કઈ રચનાની હાજરીને લીધે કમ્પોઝીટી કુળની વનસ્પતિઓનાં ફળ અને બીજમાં વિકીરણ માટેની પેરાશુટ પદ્ધતિ સામાન્ય છે?