પેશી સંવર્ધન શાના માટે ઉપયોગી છે?

  • A

    સૂક્ષ્મ પ્રસાર

  • B

    રોગમુક્ત વનસ્પતિઓનું ઉત્પાદન

  • C

    પુંકેસરીય એકકીય વનસ્પતિઓ

  • D

    ઉપરોક્ત બધા જ

Similar Questions

વાઈરસ મુક્ત વનસ્પતિ કઈ પદ્ધતિથી મેળવી શકાય?

કોષરસીય સંયોજનમાંથી શું પ્રાપ્ત કરી શકાય?

કૅલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે?

$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.

લીસ્ટ$- I$ અને લીસ્ટ$-II$ને મેચ કરો :

લીસ્ટ $- I$ લીસ્ટ $- II$
$(a)$ જીવરસ સંયોજન $(i)$ પૂર્ણક્ષમતા
$(b)$ વનસ્પતિ પેશી સંવર્ધન $(ii)$ પોમેટો
$(c)$ વર્ધનશીલ પેશી સંવર્ધન $(iii)$ સોમાક્લોન્સ
$(d)$ સૂક્ષ્મપ્રવર્ધન $(iv)$ વિષાણુ રહિત વનસ્પતિઓ

નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

$(a) \quad(b)\quad (c)\quad (d)$

  • [NEET 2021]