$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.

$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.

  • A

      $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

      $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

      $S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

      $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મપ્લાઝમ (જનન રસ) ના એકસચેંજ માટે પ્રરોહાગ્ર સંવર્ધન પસંદ કરવામાં આવે છે. કારણ કે....

વનસ્પતિ કોષની કોષદિવાલનું પાચન કર્યા બાદ બચેલા કોષના ભાગને શું કહે છે ?

પાક સુધારણા કાર્યક્રમમાં એકકીય વનસ્પતિઓ ખૂબ જ અગત્ય ધરાવે છે, કારણ કે .....

વનસ્પતિસંવર્ધનમાં નીચે આપેલ પૈકી શેનો સમાવેશ થાય છે ?

પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.

$(I)$ સુક્રોઝ

$(II)$ અકાર્બનિક ક્ષારો

$(III)$ એમિનો એસિડ

$(IV)$ વિટામીન