નોરએપિનેફ્રિન શેને વધારે છે?
રૂધિર દાબ
મૂત્રનિર્માણ
કોષીય શ્વસન
એપિનેફ્રિન મુક્ત
..... દ્વારા કોર્ટિકોસ્ટીરોઈડનો સ્ત્રાવ થાય છે.
એડ્રિનાલિન ........ ને સીધી જ અસર કરે છે.
પક્ષીઓ, માણસ અને અન્ય સસ્તન પ્રાણીઓમાં એન્ડોસ્ટીરોનનો સ્ત્રાવ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે
કેટલાંક સ્ટિરોઈડ દ્વારા સોજાકારક પ્રતિકારકતાનું નિયમન થાય છે. સ્ટિરોઈડનું નામ અને તેનો સ્રોત જણાવો અને તેનાં બીજાં અગત્યનાં કાર્યો જણાવો.
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?