એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?

  • A

    મૂત્રત્યાગ ઘટશે

  • B

    મૂત્રત્યાગ વધશે.

  • C

    રુઘિરમાં ગ્લુકોઝ ઘટશે

  • D

    રુઘિરમાં ગ્લુકોઝ વઘશે

Similar Questions

લડો યા ભાગોની સ્થિતિના કારણે .

  • [NEET 2014]

જો $'X'$ એક અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $'Y'$ એક અંતઃસ્ત્રાવ છે જે $'X'$ ના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, પછી $'X'$ અને $'Y'$ છે 

આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:

$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.

$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.

$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.

$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.

લડો યા ભાગો પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવો કયાં ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે?

એરીથ્રોપોએટીન