એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?
મૂત્રત્યાગ ઘટશે
મૂત્રત્યાગ વધશે.
રુઘિરમાં ગ્લુકોઝ ઘટશે
રુઘિરમાં ગ્લુકોઝ વઘશે
લડો યા ભાગોની સ્થિતિના કારણે .
જો $'X'$ એક અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $'Y'$ એક અંતઃસ્ત્રાવ છે જે $'X'$ ના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, પછી $'X'$ અને $'Y'$ છે
આપેલા વિધાન પરથી સાચો જવાબ પસંદ કરો. આ ગ્રંથીના:
$(I)$ અંતઃસ્ત્રાવ ચપળતા વધારે છે.
$(II)$ અંતઃસ્ત્રાવો હૃદયના ધબકારા વધારે છે.
$(III)$ ગ્લાયકોજનનું વિભાજન પ્રેરે છે.
$(IV)$ લિપિડ અને પ્રોટીનનું વિધટન પ્રેરે છે.
લડો યા ભાગો પરિસ્થિતિમાં અંતઃસ્ત્રાવો કયાં ભાગ દ્વારા ઉત્પન્ન થાય છે?
એરીથ્રોપોએટીન