એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?

  • A

    મૂત્રત્યાગ ઘટશે

  • B

    મૂત્રત્યાગ વધશે.

  • C

    રુઘિરમાં ગ્લુકોઝ ઘટશે

  • D

    રુઘિરમાં ગ્લુકોઝ વઘશે

Similar Questions

જો $'X'$ એક અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $'Y'$ એક અંતઃસ્ત્રાવ છે જે $'X'$ ના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, પછી $'X'$ અને $'Y'$ છે 

પક્ષીઓ, માણસ અને અન્ય સસ્તન પ્રાણીઓમાં એન્ડોસ્ટીરોનનો સ્ત્રાવ દ્વારા ઉત્તેજિત કરવામાં આવે

આલ્ડોસ્ટેરોનને અનુલક્ષીને અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

....... ની ઉત્તેજના દ્વારા હૃદયના ધબકારા ઝડપી બને છે

ગ્લુકોઝનાં ચયાપચયનું નિયમન કરતો સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ ..... છે.