"ડાયાબિટિક કોમા" ઈન્સ્યુલીનના અલ્પ સ્ત્રાવણથી થાય છે કે જેમાં -
રૂધિરમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે.
શરીરમાં કીટો એસીડોસીસ થઈ જાય છે.
શરીરમાં નિર્જલીકરણ શરૂ થઈ જાય છે.
ઉપરનામાંથી બધા જ
કાયાન્તરણની ઝડપ (વેગ) ..... થી વધે છે.
વિટામીન $D$ માટે કયું વાક્ય સાચું છે?
પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ.......
શરીરમાં $24$ કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્વતાનાં નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
મેલીનીન શાનાથી સુરક્ષા પુરી પાડે છે?