હાથીપગા રોગમાં...
ત્વચા અને લસિકા પેશી જાડી બને છે.
ત્વચા અને અધિચ્છદ પેશી જાડી બને છે.
ત્વચા અને સ્નાયુ પેશી જાડી બને છે.
ત્વચા અને ચેતાપેશી જાડી બને છે.
વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.
કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કયા રોગમાં મચ્છર દ્વારા ફેલાતા રોગકારક સજીવો (પેથોજન) લસિકાવાહિનીમાં દીર્ઘકાલીન સોજાઓ પ્રેરે છે?
દૂષીત પાણી દ્વારા ફેલાતા રોગમાં .......નો સમાવેશ કરી શકાય નહિં.
નીચે આપેલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે ?
નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?