વિધાન $A$ : પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મ પ્રજીવ છે.

કારણ $R$ :  મનુષ્ય અને માદા ઍનોફિલિસ મચ્છર પ્લાઝ્મોડિયમના યજમાન છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

નીચેનામાંથી કયું એપિયમ આલ્કલોઇડ સરળ સ્નાયુનાં વિકોચન માટે વપરાય છે?

$LSD$ નું ઉત્પાદન કયા એસિડમાંથી થાય છે ?

કાર્સિનોમા...

......$T -$ લસિકાકોષોને પરિપકવ થવા સૂક્ષ્મ પર્યાવરણ પુરું પાડે છે.

નીચેનામાંથી કયાં પ્રકારનાં એન્ટીબોડી એ $B -$ કોષો ને સક્રિય કરે.