નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A

      ઍન્ટિબૉડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.

  • B

      ઍન્ટિબૉડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • C

      $B-$ કોષો કોષરસીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.

  • D

      $T-$ કોષો કોષીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.

Similar Questions

 દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી $-$ કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છે

  • [NEET 2019]

અસંગત દૂર કરો.

ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?

પ્રતિકારક તંત્રના સંદર્ભમાં 'સ્મૃતિ' શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે ?

યોગ્ય જોડ મેળવોઃ

     કોલમ  $I$      કોલમ  $II$

  $1.$  લાળ અને અશ્રુ

  $a.$  કોષરસીય અંતરાય
  $2.$  શ્લેષ્મ પડ   $b.$  કોષીય અંતરાય
  $3.$  $PMNL$   $c.$  દેહધાર્મિક અંતરાય
  $4.$  ઈન્ટરફેરોન્સ   $d.$  ભૌતિક અંતરાય