નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?

  • A

      ઍન્ટિબૉડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.

  • B

      ઍન્ટિબૉડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

  • C

      $B-$ કોષો કોષરસીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.

  • D

      $T-$ કોષો કોષીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.

Similar Questions

 શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવા માટે નીચેનામાંથી કોણ ભાગ ભજવે છે.

રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?

શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?

નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી?

  • [AIPMT 1998]

ભક્ષકકોષ તરીકે કાર્ય કરતું જૂથ કયું છે?