નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?
ઍન્ટિબૉડીના અણુમાં ચાર ન્યુક્લિઓટાઇડ શૃંખલા હોય છે.
ઍન્ટિબૉડીના અણુમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
$B-$ કોષો કોષરસીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.
$T-$ કોષો કોષીય પ્રતીકારકતા માટે જવાબદાર છે.
શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવા માટે નીચેનામાંથી કોણ ભાગ ભજવે છે.
રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?
શ્લેષ્મકણો તરીકે નીચે પૈકી કોનો સમાવેશ થાય છે ?
નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી?
ભક્ષકકોષ તરીકે કાર્ય કરતું જૂથ કયું છે?