નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........

  • A

      બહારથી અન્ય ઍન્ટિબૉડી શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • B

      મૃત બૅક્ટેરિયા શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • C

      મૃત કે જીવંત રોગકારકો શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • D

      $B-$ કોષોને સક્રિય કરી ઍન્ટિબૉડી ઉત્પન્ન કરવામાં આવે છે.

Similar Questions

એન્ટિબોડીને દર્શાવવા માટે નીચે આપેલ પૈકી કઈ સાચી રીત છે?

વાઇરસજન્ય રોગની જોડ શોધો. .

ધાધર કોના ચેપથી થતો રોગ છે?

ઉચ્ચ રુધિરદાબ તથા મગજને લગતી બીમારીમાં વપરાતો રેસર્પિન ...... માંથી મેળવવામાં આવે છે.

વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો  કરે છે