નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........

  • A

      બહારથી અન્ય ઍન્ટિબૉડી શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • B

      મૃત બૅક્ટેરિયા શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • C

      મૃત કે જીવંત રોગકારકો શરીરમાં દાખલ કરવામાં આવે છે.

  • D

      $B-$ કોષોને સક્રિય કરી ઍન્ટિબૉડી ઉત્પન્ન કરવામાં આવે છે.

Similar Questions

પ્લાઝમોડીયમ ગેમેટોસાઈટસ અહીં નિર્માણ પામે.

નીચેનામાંથી કયાં અંગો પ્રાથમિક લસિકાઅંગો છે ?

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?

$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.

$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.

નીચે આપેલ પૈકી શેનો સારકોમામાં સમાવેશ થતો નથી ?