નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં.........
બહારથી અન્ય ઍન્ટિબૉડી શરીરમાં દાખલ કરવામાં આવે છે.
મૃત બૅક્ટેરિયા શરીરમાં દાખલ કરવામાં આવે છે.
મૃત કે જીવંત રોગકારકો શરીરમાં દાખલ કરવામાં આવે છે.
$B-$ કોષોને સક્રિય કરી ઍન્ટિબૉડી ઉત્પન્ન કરવામાં આવે છે.
એન્ટિબોડીને દર્શાવવા માટે નીચે આપેલ પૈકી કઈ સાચી રીત છે?
વાઇરસજન્ય રોગની જોડ શોધો. .
ઉચ્ચ રુધિરદાબ તથા મગજને લગતી બીમારીમાં વપરાતો રેસર્પિન ...... માંથી મેળવવામાં આવે છે.
વુકેરેરીયા બેનેક્રોફ્ટી, એક કૃમિ કે જે હાથીપગો કરે છે