વેરીયોલા વાઈરસ જન્ય રોગ કે જે જીવલેણ રોગ છે તેને ઓળખો.
ઓરી
શીતળા
અછબડા
ગાલપચોળીયું
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
આપણા શરીરમાં એન્ટિબોડી ........ સંકુલ છે.
મચ્છર અને મલેરીયા વચ્ચેનો સંબંધ કોના દ્વારા સાબિત કરવામાં આવ્યો હતો?
$A$ - ધ્રુમપાનથી ફેફસાનું કેન્સર થાય છે.
$R$ - ધુમ્રપાનથી રૂધિરમાં $CO$ નું પ્રમાણ વધે છે અનેઓકિસજનયુકત હિમોગ્લોબીનનું પ્રમાણ ધટે છે.