આલ્કલોઈડ અજમાલીસીન એ ... માંથી મેળવવામાં આવે છે.
એટ્રોપા
પોષડોડા
હળદર
સર્પગંધા
નીચેનામાંથી નિષ્ક્રિય પ્રતિકારકતા બાબતે અસંગત વિધાન પસંદ કરો.
રેસપિન, મોર્ફિન, ક્વિનાઇન .....માંથી મેળવવામાં આવે છે.
પ્રાચીન ભારતમાં કોણ પ્રથમ વૈદ્ય (દાક્તર) હતા. જેમણે પાચન, ચપાયચય અને રોગપ્રતિકારકતાની વિભાવના વિકસાવી?
વધારે પડતા ધૂમ્રપાનથી રુધિરમાં કોનું પ્રમાણ વધે છે?
બેકટેરીયા જન્ય રોગોમાં શરીરમાં ઝેરી અસર દર્શાવતા બેકટેરીયા ઓળખો.