આલ્કલોઈડ અજમાલીસીન એ ... માંથી મેળવવામાં આવે છે.
એટ્રોપા
પોષડોડા
હળદર
સર્પગંધા
એક વ્યક્તિ ધારણા ન થઈ શકે તેવો મૂડ, લાગણીઓનો ઊભરો, ઝઘડાનું વર્તન અને અન્યો સાથે સંઘર્ષ ધરાવે છે. એ ....... રોગથી પીડાય છે.
પ્લાઝમોડીયમ માનવ શરીરમાં કયા સ્વરૂપે પ્રવેશે છે?
માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?
$HIV$ એ શરીરની પ્રાકૃતિક પ્રતિકારકતા $....$ દ્વારા ઘટાડે છે
કઇ ઔષધ ઉંટાટિયું અને કમળા માટે અસરકારક છે?