નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

  • A

      ગર્ભાવસ્થામાં ભ્રૂણ માતાના શરીરમાંથી કેટલાક ઍન્ટિબૉડી જરાયુ દ્વારા મેળવે છે.

  • B

      તેમાં $B$ અને $T$ સ્મૃતિકોષો સર્જાય છે.

  • C

      નવજાત શિશુને માતાનું દૂધ કેટલાક રોગો સામે સુરક્ષા  આપે છે.

  • D

      સાપના વિષ વિરુદ્ધ તૈયાર ઍન્ટિબૉડી સર્પદંશના કિસ્સામાં અપાય છે.

Similar Questions

નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?

જે થાયમસ ગ્રંથિ વ્યક્તિના શરીરમાંથી દૂર થઈ જાય તો પ્રતિકારક તંત્ર પર કેવી અસર થશે ? 

સ્વપ્રતિકારકતા સમજાવો.

$IgA$

એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?