નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

  • A

      ગર્ભાવસ્થામાં ભ્રૂણ માતાના શરીરમાંથી કેટલાક ઍન્ટિબૉડી જરાયુ દ્વારા મેળવે છે.

  • B

      તેમાં $B$ અને $T$ સ્મૃતિકોષો સર્જાય છે.

  • C

      નવજાત શિશુને માતાનું દૂધ કેટલાક રોગો સામે સુરક્ષા  આપે છે.

  • D

      સાપના વિષ વિરુદ્ધ તૈયાર ઍન્ટિબૉડી સર્પદંશના કિસ્સામાં અપાય છે.

Similar Questions

નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :

$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે

$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.

$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.

$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.

$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.

$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.

આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

નીચેનામાંથી પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?

એન્ટિબોડી શાનાથી સર્જાય છે ?