નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?
ગર્ભાવસ્થામાં ભ્રૂણ માતાના શરીરમાંથી કેટલાક ઍન્ટિબૉડી જરાયુ દ્વારા મેળવે છે.
તેમાં $B$ અને $T$ સ્મૃતિકોષો સર્જાય છે.
નવજાત શિશુને માતાનું દૂધ કેટલાક રોગો સામે સુરક્ષા આપે છે.
સાપના વિષ વિરુદ્ધ તૈયાર ઍન્ટિબૉડી સર્પદંશના કિસ્સામાં અપાય છે.
નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :
$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે
$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.
$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.
$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.
$S -$ વિધાન : ઍન્ટિબોડીને $H_2L_2$ તરીકે દર્શાવાય છે.
$R -$ કારણ : પ્રત્યેક ઍન્ટીબોડીમાં બે હળવી શૃંખલા અને બે ભારે શૃંખલા હોય છે.
આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?
નીચેનામાંથી પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?
એન્ટિબોડી શાનાથી સર્જાય છે ?