નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      થાયમસ એ પુખ્તાવસ્થાએ ખૂબ જ નાની બને છે

  • B

      બરોળ ઇરીથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે

  • C

      બરોળ $t_1$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે.

  • D

      અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે.

Similar Questions

રોગ પ્રતિકારકતાનાં કોષીય અંતરાયમાં ...... ને સમાવી શકાય નહી.

કયાં એન્ટીબોડી માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

$B-$ લસિકાકોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........

નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?

$PMNL$ શું છે ?