નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      થાયમસ એ પુખ્તાવસ્થાએ ખૂબ જ નાની બને છે

  • B

      બરોળ ઇરીથ્રોસાઇટ્સનું મોટું સંગ્રહસ્થાન છે

  • C

      બરોળ $t_1$ લસિકાકોષોને પરિપક્વ થવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડે છે.

  • D

      અસ્થિમજ્જા મુખ્ય લસિકા અંગ છે.

Similar Questions

નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

હિપેટાઈટીસ $- B$ ની રસી ......  માંથી ...... દ્વારા બનાવવામાં આવી. 

નીચેના પૈકી કોનો દેહધાર્મિક અંતરાયમાં સમાવેશ થતો નથી?

રસીકરણનો મૂળ સિદ્ધાંત કયો છે ? રસી કઈ રીતે સૂક્ષ્મજીવોના ચેપને અટકાવે છે ? હિપેટાઇટીસ $-B$ ની રસી કયા સજીવમાંથી બનાવવામાં આવી છે ?

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?