રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?
રક્ષણ
ભક્ષણ
સ્મૃતિ
પરખ
એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?
આંતરીક રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુઃખાવો, તાવ, એનીમીયા અને આંતરડામાં અવરોધ એ ...... ના સામાન્ય ચિહ્નો છે.
પોલીયો રોગમાં પગમાં લકવો અને નકામો બની જાય છે, તેનું શું કારણ છે?
ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .
એન્ટિબોડી ઉત્પન્ન કરતા કોષો છે.