રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?
રક્ષણ
ભક્ષણ
સ્મૃતિ
પરખ
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?
ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં લક્ષણો કોનામાં જોવા મળે છે?
કિવનાઇન ઔષધ ...... માંથી મેળવવામાં આવે છે.
જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......