રસીકરણનો સિદ્ધાંત પ્રતિકારકતા તંત્રના કયા ગુણધર્મ પર આધારિત છે?

  • A

      રક્ષણ

  • B

      ભક્ષણ

  • C

      સ્મૃતિ

  • D

      પરખ

Similar Questions

દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?

ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં  લક્ષણો કોનામાં જોવા મળે છે?

કિવનાઇન ઔષધ ...... માંથી મેળવવામાં આવે છે.

જ્યારે શરીરમાં પરજાત દ્રવ્યોથી બચવા માટે તૈયાર ................... નો સીધેસીધો પ્રવેશ શરીરમાં કરાવાય છે ત્યારે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે.

જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......