આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........
દરાજ
મલ્ટિપલ સ્ક્લેરોસીસ
સંધિવા
ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ
વાઇરસજન્ય રોગની જોડ શોધો.
શું તમે માનો છો કે નિષ્ક્રિય ધૂમ્રપાન એ સક્રિય ધૂમ્રપાન કરતા વધુ હાનિકારક છે ? શા માટે ?
નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?
હાઇબ્રીડોમાં કોષો ..... છે.