અસ્થિમજ્જાનો સમાવેશ.........
દ્વિતીય લસિકાઅંગોમાં થાય છે.
તૃતીય લસિકાઅંગોમાં થાય છે.
પ્રાથમિક લસિકાઅંગોમાં થાય છે.
લસિકાઅંગોમાં થતો નથી.
વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$T_S$ કોષોનું શરીરમાં કાર્ય ........ ?
પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?
પ્રતિજન એ શેના બનેલા હોય છે?
નીચેનામાંથી શેનો સમાવેશ જન્મજાત પ્રતિકારકતામાં થાય છે?