વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A

    $  A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.

  • B

    $  A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.

  • C

    $  A$ સાચું અને $R$ ખોટું છે.

  • D

    $  A$ ખોટું અને $R$ સાચું છે.

Similar Questions

ઍન્ટિબૉડી તરીકે કયાં ઘટકોનો સમાવેશ થાય છે ?

ભ્રૂણ એ જરાયુ દ્વારા મળતા શરીરમાંથી અથવા બાળક માતાનાં દૂધમાંથી ટૂંકમાં સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે?

સાચી જોડ શોધો.

કોલમ - $I$

કોલમ - $II$

$a$ દેહધામક અંતરાય

$1.$ ત્વચા

$b$ કોષીય અંતરાય

$2.$ મેક્રોફેઝ

$c$ ભૌતીક અંતરાય

$3.$ ઈન્ટરફેરોન્સ

$d$ કોષરસીય અંતરાય

$4.$ અશ્રુ

 

$5.$ શ્લેષ્મપડ

નીચેનામાંથી કયાં પ્રકારની રોગપ્રતિકારકતા એ રોગ વિશિષ્ટ $(Non - specific)$ નથી

નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે?