નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
પેપસ્મિયર એ એક પેશીવિદ્યાકીય કસોટી છે
લેબોરેટરી નિદાનમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે
$C.T.$ માં ધ્વનિનાં તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
MRIમાં બિનઆયનિક કિરણો વપરાય છે.
માણસમાં ધાધર (રિંગવોર્મ) શેને કારણે થાય છે?
નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.
એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ અને $'B'$ નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે ?
નીચે આપેલ પૈકી કયું આયનિક કિરણ છે ?
કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$(a)$ એમબીઆસીસ |
$(i)$ ટ્રેપેનમા પેલીડિયમ |
$(b)$ ડીથેરિયા |
$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ |
$(c)$ કૉલેરા |
$(iii)$ $DPT$ રસી |
$(d)$ સિફિલીસ |
$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ |