નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      પેપસ્મિયર એ એક પેશીવિદ્યાકીય કસોટી છે

  • B

      લેબોરેટરી નિદાનમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે

  • C

      $C.T.$ માં ધ્વનિનાં તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

  • D

      MRIમાં બિનઆયનિક કિરણો વપરાય છે.

Similar Questions

માણસમાં ધાધર (રિંગવોર્મ) શેને કારણે થાય છે?

નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.

એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ અને $'B'$ નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે ? 

નીચે આપેલ પૈકી કયું આયનિક કિરણ છે ?

કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ એમબીઆસીસ

$(i)$  ટ્રેપેનમા પેલીડિયમ

$(b)$ ડીથેરિયા

$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ

$(c)$ કૉલેરા

$(iii)$  $DPT$ રસી

$(d)$ સિફિલીસ

$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

  • [AIPMT 2008]