નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?

  • A

      પેપસ્મિયર એ એક પેશીવિદ્યાકીય કસોટી છે

  • B

      લેબોરેટરી નિદાનમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે

  • C

      $C.T.$ માં ધ્વનિનાં તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

  • D

      MRIમાં બિનઆયનિક કિરણો વપરાય છે.

Similar Questions

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય?

આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........

એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?

  • [AIPMT 2009]

તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.

માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?