ધૂમ્રપાન કરવાથી રૂધિરમાં
$O_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $CO_2$ ઘટે
$O_2$ નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $O_2$ વધે
$CO_2$ નું પ્રમાણ વધે અને $Hb$ માં $O_2$ ઘટે
$CO_2$નું પ્રમાણ ઘટે અને $Hb$ માં $CO_2$ ઘટે
નીચેના વાક્યો વાંચો
$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.
$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.
$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.
$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.
સાચા વિધાનો યુક્ત વિકલ્પ
હાથીપગા માટે જવાબદાર સજીવ.
વિકિરણ સારવારના ઈલેક્ટ્રોન બીજા સારવાર શાના માટે વપરાય છે?
$AIDS$ વાયરસમાં પ્રોટીન આવરણ અને જનીનદ્રવ્ય તરીકે ........ હોય છે.
$CO$ નુકશાનકારક છે. કારણ કે .....