ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.
યજમાન પેશીમાં જીવંત બૅક્ટરિયા દ્વારા થતા ઝેરના સ્ત્રાવ
યજમાન પેશીમાં મૃત બૅક્ટરિયા દ્વારા થતા ઝેરી સ્રાવ
યજમાન પેશીમાં વાઈરલ દ્વારા થતા ઝેરી સ્રાવ
યજમાન શરીરની વધારે પડતી પ્રતિકાર પ્રતિચાર દ્વારા
કોચની ધારણાઓ ......... માં વાપરવા યોગ્ય નથી.
કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?
એન્ટીબોડીનું નિર્માણ કોના દ્વારા થાય છે?
ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.
નીચેના વાક્યો વાંચો
$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.
$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.
$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.
$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.
સાચા વિધાનો યુક્ત વિકલ્પ