ડિપ્થેરિયા .... ને કારણે થાય છે.

  • [AIPMT 1997]
  • A

    યજમાન પેશીમાં જીવંત બૅક્ટરિયા દ્વારા થતા ઝેરના સ્ત્રાવ

  • B

    યજમાન પેશીમાં મૃત બૅક્ટરિયા દ્વારા થતા ઝેરી સ્રાવ

  • C

    યજમાન પેશીમાં વાઈરલ દ્વારા થતા ઝેરી સ્રાવ

  • D

    યજમાન શરીરની વધારે પડતી પ્રતિકાર પ્રતિચાર દ્વારા

Similar Questions

કોચની ધારણાઓ ......... માં વાપરવા યોગ્ય નથી.

  • [AIPMT 1999]

કેન્સર કોષોમાં કયાં જનીનો નિષ્ક્રીય બને છે?

એન્ટીબોડીનું નિર્માણ કોના દ્વારા થાય છે?

ટાઈફોઈડ તાવનું નિદાન ..... દ્વારા થાય છે.

નીચેના વાક્યો વાંચો

$1.$ ડિસેન્ટ્રી, પ્લેગ અને ડિપ્ટેરીયા બેક્ટરીયાથી થતાં રોગો છે.

$2.$ સાલ્મોનેલા ટાયફી શ્વસનતંત્રને સીધી અસર કરે છે.

$3.$ દૂષિત પાણી પીવાથી અમીબીયાસીસ અને એસ્કેરિયાસીસ જેવારોગો થાય.

$4.$ હાથીપગોમાં આંતરીક રૂધિરસ્ત્રાવ, એનેમીયા અને સ્નાયુનોદુ:ખાવો સતત રહ્યા કરે છે.

સાચા વિધાનો યુક્ત વિકલ્પ