$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.
$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.
$ S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$ S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$ S$ સાચું છે અને $R$ ખોટું છે.
$ S$ અને $R$ બંને ખોટા છે.
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:
આપેલ આકૃતિ શું દર્શાવે છે ?
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?
એન્ટીબોડી પ્રોટીનની સંરચનામાંથી કયો ટર્મિનલ છેડો એ એન્ટીજન સાથે જોડાણ દર્શાવે છે?