$S -$ વિધાન : અફીણના પરિપકવ બીજ જઠરની તાણને રોકવામાં વપરાય છે.

$R -$ કારણ : એન્ટીકૅન્સર ડ્રગ્સ ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોતી નથી.

  • A

    $  S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $  S$ સાચું છે અને $R$ ખોટું છે.

  • D

    $  S$ અને $R$ બંને ખોટા છે.

Similar Questions

રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:

આપેલ આકૃતિ શું દર્શાવે છે ? 

ધાધર કોના ચેપથી થતો રોગ છે?

ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?

એન્ટીબોડી પ્રોટીનની સંરચનામાંથી કયો ટર્મિનલ છેડો એ એન્ટીજન સાથે જોડાણ દર્શાવે છે?